Search Books

Zalak Nanda

Author Suresh Dalal
Publisher Image Publication
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
Author(s)Suresh Dalal
ISBN / ASINB00DQDSFC8
ISBN-13978B00DQDSFC2
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

આપણા અભિપ્રાયો ઊંચકવાને મજૂર કે ગુલામ નથી. પોતાની સમજણ કેળવીને ચાલીએ તો કોઈને ક્યાંય પણ મુશ્કેલી ન પડે. મારામાં અનેક ત્રુટિઓ હશે અને છે. માણઆ 'સુધારવાની નહીં, સ્વીકારવાની વાત' પુસ્તકમાં લેખકે કહ્યું છે કે મોટા ભાગના માણસો દરેક વસ્તુને ' પ્રેસ્ટિજ ઈશ્યુ' બનાવે છે. નાની વાતને કે બીજાને ક્યારેક તો ખોટું સ્વરૂપ આપે છે. આપણું અહમ એવું ન હોવું જોઈએ. કે એ બીજાને ઊંચકવું પડે. બીજો માણસ માણસ છે - આપણા અહમને કે અહમપ્રેરિતસને પોતાનો વાંસો દેખાતો નથી. હું મારી ત્રુટિઓથી સભાન છું. બીજાના દોષો કે મર્યાદાઓને હું બહેલાવતો નથી અને મારી મર્યાદાઓને ઓળંગવાનો પ્રયત્ન કરું છું. પણ એમાં હું સફળ થતો નથી. આપણે બધા જ પ્રકૃતિવશ માણસો છીએ. જીવનમંત્ર એક જ હોવો જોઈએ કે કોઈને સુધારવાની વાત નહીં, પણ