રઘુપતિ રાઘવ રાજારામ (Raghupati Raghav Rajaram) Buy on Amazon
Facebook LinkedIn

રઘુપતિ રાઘવ રાજારામ (Raghupati Raghav Rajaram)

Book Details
Publisher Image Publications
ISBN / ASIN 8179972488
ISBN-13 9788179972489
Sales Rank #11,212,550
Marketplace United States 🇺🇸
Ratings & Reviews No reviews yet — be the first!

No reviews yet.

Description
'રધુપતિ રાધવ રાજારામ' આ પુસ્તકમાં લેખિકાએ રામ વિશેની વાત કરતા કહે છે કે રામની જનતા પર ભારે અસર છે. એમનું જીવન અને કથન આદર્શ રાજા કેવા હોય એનું પણ એક ઉજ્જવળ ઉદાહરણ છે. રાજા રામ અને પ્રજા-રામ બંને અભિનન છે. રામાયણમાં સહનશીલ સીતા છે તો મહાભારતમાં અન્યાયની સામે આંખ ઊંચી કરતી દ્રૌપદી છે. રામની અસર સાહિત્ય અને સાહિત્યકારો પર પણ થઈ છે. ભવભૂતિથી માંડીને લોકગીતના કવિઓએ રામને બિરદાવ્યા છે. ગાંધીજી માટે તો રામ નિર્ભયતાનું બીજું નામ છે. અહિ ડો. જયા મહેતાએ પૂરતા વ્યાપ અને ઊંડાણ સાથે, રામ અને રામાયણ સાથે સંકળાયેલાં જે કંઈ સત્વ-તત્વ છે એ બધાં જ અહી લાધવથી સમાવ્યાં છે,
Donate to EbookNetworking
No Prev
No Next