Search Books
By Jonathan Orsay - MCAT Ve… [(Fundamentals of Informati…

કૃષ્ણાયન (Krishnayan)

Author કાજલ વૈદ્ય(Kajal Vaidya)
Publisher Navbharat
Category Unknown Binding
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
PublisherNavbharat
ISBN / ASINB005QLBVEW
ISBN-13978B005QLBVE7
Sales Rank1,868,686
MarketplaceUnited States 🇺🇸

Description

'કૃષ્ણાયન' આ પુસ્તક માં માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત છે. એટલી અધભુત રીતે તેની વાતો ને કહી છે કે વાચી ને જાણે જીવત વાતો લાગે તેવી અનુભૂતિ થાય છે ને તેમાં કહે છે કે કૃષ્ણ નું જીવન તેની લીલા કેવી છે ને તેનો પ્રેમ કેવો છે ને કૃષ્ણ ના દરેક જીવન નું રૂપ કહ્યું છે. જે વાચી ને દરેક ના જીવન માં એક માર્ગદર્શન છે. એ ત્રણેય સ્ત્રીઓ,પ્રિયતમા પત્ની અને સખી કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રાકી હતી, "અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે....તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને.... અમર પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે.....અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે...." આ રીતે આપુસ્તક માં બહુ જ સુંદર રીતે આપ્યું છે.
With the Heart of a King: Elizabeth I of England, Phil…
View
Web of deceit
View
History of Psychology Ps210
View
Step By Step to College and Career Success- Virginia W…
View
Journey to the Lord of Power: a Sufi Manual on Retreat…
View
Outlines & Highlights for Managerial Epidemiology: Pra…
View
Prácticas de química general y del medio ambiente (S…
View
Liberty, Equality, Power ,A History of the American Pe…
View
Spelling Sourcebook for Fourth Grade Teachers (Level 4)
View