Search Books

Zalak-Panchami

Author Dr. Suresh Dalal
Publisher Image Publication
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASINB00DQSFD0A
ISBN-13978B00DQSFD02
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પેહલું પાનું લખવાનું ઈંજન આપ્પું અને શરૂથી ઝ્લક યાત્રા ......આ સાતત્યપૂર્ણ શબ્દ સફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ ચુક્યા છે. કવિ શ્રીસુરેશભાઈની શૈલી કલમે લખાયેલી આ ગદ્યશૈલી હકારાત્મક અભિગમ કારણે ખૂબ જ વખણાતી - વાંચતી રહી છે. રોજ -બ-રોજના જીવાતાં જીવન સાથે તાલમેલ ધરાવતા આ લેખો વંચાય પછી એક અનેરું વાતાવરણ ખડું થાય છે આપણા મનની અંગત ક્ષણો આપણી હથેલીઓમાં ઉજવાય છે આ લેખો આપણી માણસાઇને ટટાર રાખવા સમર્થ છે .અહિયાં વિશ્વવિભૂતિ સાથે પોતાની પ્રીતિને કાગળ ઉપર ઉપસાવીને સુરેશભાઈએ ઉજવી છે . એટલે જ નિજાનંદની આ ક્ષણો 'બિજાનંદ' સુધી પહોચે છે . આ લેખો વાંચતી વખતે સુરેશભાઈ બોલતા હોય અને સાંભળતા હોઈએ એવી શબ્દમ્સ્ત અનુભૂતિ થાય છે .માણસના મનને સમજવા લખાયેલા આ લેખો છે.