Search Books

રઘુપતિ રાઘવ રાજારામ (Raghupati Raghav Rajaram)

Author જયા મેહતા (Jaya Mehta)
Publisher Image Publications
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASIN8179972488
ISBN-139788179972489
Sales Rank11,212,550
MarketplaceUnited States 🇺🇸

Description

'રધુપતિ રાધવ રાજારામ' આ પુસ્તકમાં લેખિકાએ રામ વિશેની વાત કરતા કહે છે કે રામની જનતા પર ભારે અસર છે. એમનું જીવન અને કથન આદર્શ રાજા કેવા હોય એનું પણ એક ઉજ્જવળ ઉદાહરણ છે. રાજા રામ અને પ્રજા-રામ બંને અભિનન છે. રામાયણમાં સહનશીલ સીતા છે તો મહાભારતમાં અન્યાયની સામે આંખ ઊંચી કરતી દ્રૌપદી છે. રામની અસર સાહિત્ય અને સાહિત્યકારો પર પણ થઈ છે. ભવભૂતિથી માંડીને લોકગીતના કવિઓએ રામને બિરદાવ્યા છે. ગાંધીજી માટે તો રામ નિર્ભયતાનું બીજું નામ છે. અહિ ડો. જયા મહેતાએ પૂરતા વ્યાપ અને ઊંડાણ સાથે, રામ અને રામાયણ સાથે સંકળાયેલાં જે કંઈ સત્વ-તત્વ છે એ બધાં જ અહી લાધવથી સમાવ્યાં છે,