Search Books

ચાણક્યનું અર્થશાસ્ત્ર : ગ્લોબલાઈઝેષણ કે ઇન્ટરનેશનલાઈઝેષણ (Chanakyanu Arthashastra : Globlisation Ke Internationalisation)

Author ભરત ગરીવાલા (Bharat Gariwala)
Publisher Navbharat
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
PublisherNavbharat
ISBN / ASIN8184404522
ISBN-139788184404524
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

''ચાણક્યનું અર્થશાસ્ત્ર - ગ્લોબલાઈઝેશન કે ઇન્ટરનેશનલાઈઝેશન'' માં કહે છે કે શું સારું ? ઠોકી બેસાડેલું ગ્લોબલાઈઝેશન, કે સ્વૈચ્છિક ઇન્ટરનેશનલાઈઝેશન ? હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો.જ્હોન ગાલબ્રેથ ઉપરનો પ્રશ્ન પૂછે અને જવાબ આપે છે.! ડો. અમર્ત્યસેન - અસમાનતા પર ચિંતન WTO - ગરીબ / વિકસતા દેશોની સંપતિ પડાવી લેવા પૈસાદાર દેશોએ ઊભો કરેલો રાક્ષસ મલ્ટીનેશનલોની કમાલ - માલ ઇન્ડિયન, ભાવ અમેરિકન ! સંપત્તિવાદ - કટ્ટરવાદ, વિશ્વ પર કબજો જમાવવા લડતા પરિબળો વિશ્વબેંકના મીલેનીયમ ગોલ ચીનની પ્રગતિ, જાપાનની નીતિ વિદેશી બ્રાન્ડ, ભારતીય બ્રાન્ડ ને ખતમ કરી રહી છે આ ગ્રંથ માં આઝાદીથી લઈને આજ સીધીની આર્થિક બાબતો - આંકડાઓનો ઉપયોગ કરાયો છે સૌને આ ગ્રંથ ગમે ત્યાં ઉપયોગી નીવડે તેવી હાર્દિક ઈચ્છા છે.