Search Books

ઝાકળભીનાં પારિજાત (Zakalbhina Parijat)

Author ગુણવંત શાહ (Gunvant Shah)
Publisher R. R. Sheth & Co. Pvt. Ltd.
📄 Viewing lite version Full site ›
🌎 Shop on Amazon — choose country
Price not listed
🛒 Buy New on Amazon 🇺🇸
Share:
Book Details
ISBN / ASINB00BG79CTQ
ISBN-13978B00BG79CT8
Sales Rank99,999,999
MarketplaceUnited States 🇺🇸

Description

આ પુસ્ર્તક 'ઝાકળ ભીનાં પારીજાત ' માં દુઃખની માફક સુખ પણ ગમે તે દિશામાંથી આગળથી ખબર આપ્યા વિના જ ચાલ્યું આવે છે. લોકો દુઃખની કથા બઢાવીચઢાવીને કહેતા ફરે છે અને સુખની કથા કહેવાની ઝાઝી પરવા નથી કરતા. મોટો લક્ષાધીપતી પણ વાતવાતમાં ઠાવકાઈથી કહે છે ; બસ, દાળ- રોટી મળી રહે છે. એને લાખો રૂપિયા આપ્યા બદલ ભગવાનને પસ્ર્તાવો થાય એવી રીતે ગંભીરતાથી આવું વાક્ય ઉચ્ચારવામાં આવે છે. માણસ પોતાના સુખને ખુલ્લું કરવામાં પણ ગણીગણીને વર્તે છે. આમ, આ પુસ્ર્તકમાં વાત કહેવામાં આવી છે.